શાહબુદ્દીન રાઠોડની કલમે...
ઈ.સ. 1940 થી 1945 ના વર્ષોમાં થયેલ બીજા વિશ્વયુદ્ધ વખતની આ વાત છે. લંડનમાં એક સજ્જન વરસાદ, વાવાઝોડું અને બરફના તોફાનમાં સપડાયા અને ઘરનો રસ્ત...
મુઠી ઊંચેરો માનવ પ્રોફેસર ભાસ્કર યોગેન્દ્ર મહેતા
સાચુ જ કહેવાયું છે કે બહુ રત્ના વસુંધરા - વસુંધરાનું એક રત્ન ગુર્જર ધારામાં બી.વાય. મહેતાના નામથી વિકલાંગજનોના પુનર્વસન કાર્યમાં પોતાનું જીવ...
સાબરકાંઠા દિવ્યાંગોના ‘ ભાસ્કર ’ નો ઉદય
ઓમ ભાસ્કરાય નમઃ
‘ સરળ સ્વભાવ ન મનમાં કપટાઇ સદા સંતոષી ’
પ્રોફેસર ભાસ્કર મહેતાના અમૃત મહોત્સવ સ્મૃતિઅંકનો એક અદ્ભુત લેખ...
નોખી માટીનાં નોખા માનવી - ડૉ. ભાસ્કરભાઈ મહેતા
ડૉ. ભાસ્કરભાઈ મહેતાને મારે પહેલીવાર મળવાનું થયું -૨૦૦૭ માં, જ્યારે અમે દિવ્યાંગજનો સાથે કામ કરવાનું શરૂ કર્યું અને અમે શ્રીમતી નંદિનીબેન પી....
ષષ્ઠિપૂર્તિથી અમૃત મહોત્સવ સુધી એક દિવ્ય જીવનયાત્રા
પ્રિય સ્નેહી વડીલો અને મિત્રો,
ભાસ્કર અભિપ્રાય
કૉલેજના પ્રથમ વર્ષના શરુઆતના દીવસો હતા. સંસ્કૃત વિષયનો વર્ગ હતો અને અધ્યાપકની રાહ જોવાતી હતી. ત્યાં એક પ્રજ્ઞાચક્ષુ અધ્યાપકનો પ્રવેશ થયો. સહ...
ભાસ્કરભાઈ ભાંગ્યાના ભેરુ
ભાસ્કરભાઈના અમૃતમહોત્સવની આ ક્ષણ તેમને માટે જેટલી આનંદદાયક છે તેથીય વિશેષ અમારે માટે હર્ષઅપાવનારી છે કારણ નાનપણથી જેના જેવા થવાનું સ્વપ્ન સે...
પ્રાધ્યાપક ભાસ્કર મહેતાના અમૃત - મહોત્સવ પ્રસંગે અભિવ્યક્તિ
આજે આપણે એક એવી પ્રતિભાસંપન્ન વ્યક્તિ વિશે વાત કરવા જઈરહ્યા છીએ જેમણે જન્મથી દૃષ્ટિબાધિત હોવા છતાં પોતાના જેવાં બંધુ - ભગિનીઓ માટે જે કામગીર...
મુઠ્ઠી ઉંચેરા માનવી – પ્રજ્ઞાચક્ષુ ભાસ્કરભાઈ મહેતા
" સંવેદનાની આંખોથી જોનાર, સેવા અને સંસ્કૃતિના પ્રકાશવાહક "
नेત્રહીનોના મશાલચી ભાસ્કરભાઈ મહેતા
નેત્રહીનોના મશાલચી ભાસ્કરભાઈ મહેતા
એકવીસમી સદીનાં દિવ્યાંગોનાં મસિહા પ્રો. ભાસ્કર મહેતા
મધ્યમ વર્ગમાં જન્મેલ પ્રજ્ઞાચક્ષુ ભાસ્કર મહેતાએ પરિવારની મુશ્કેલીઓનો સામનો નકરીને એમ.એ.બી.એડ. એલ. એલ. બી. સુધીનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું...
સેવાની સુવાસ (૭૫ મા જન્મદિવસ નિમિત્તે)
શ્રી ભાસ્કરભાઈ મહેતાના ૭૫ મા જન્મદિવસ નિમિત્તે
શિક્ષણ અને સેવાનો સમન્વય ભાસ્કર મહેતા
પ્રોફેસર ભાસ્કર મહેતાના અમૃત મહોત્સવ સ્મૃતિઅંકનો એક અદ્ભુત લેખ...
સેવાશ્રમ અને સિધ્ધિ
કુકડિયા ગામની માટીમાં મારું જન્મવર્ષ 1967 અંકિત થયેલું છે. હું મૂળ ચિત્રોડાની દીકરી છું અને કુકડિયા મારું વહાલું મોસાળ છે ; જ્યાં બાળપણની મી...
પ્રજ્ઞાવાન પ્રજ્ઞાચક્ષુ
પ્રોફેસર ભાસ્કર મહેતાના અમૃત મહોત્સવ સ્મૃતિઅંકનો એક અદ્ભુત લેખ...
સાબર પ્રભા
આપણે સૌ પ્રજ્ઞાચક્ષુ પ્રા. ભાસ્કરભાઇ મહેતા વિશે ઘણું બધુ જાણીએ છીએ, માત્ર પ્રજ્ઞાચક્ષુ જ નહીં સમગ્ર વિકલાંગ બંધુ - ભગિનીઓ માટે તેઓએ જીવન સર્...
ભાસ્કરભાઈ વિશે ગીતાબેનના સંસ્મરણો
મારા જવાબમાં હંમેશા ' હા ' હશે, જો કોઈ પૂછે કે તમે ભગવાન જોયા છે. મેં મારા ભગવાનના દર્શન માનનીય શ્રી ભાસ્કરભાઈ મહેતા સાહેબમાં કર્યા છે. તેમન...
પટેલ નિરૂપાબેન અંબાલાલ (દિવ્યાંગ)ની સંવેદના
(વતી, પટેલ કમલેશકુમાર નટવરલાલ)
‘ અજોડ સિદ્ધિઓ ’
હું જયશ્રીબહેન મગનલાલ મિસ્ત્રી, મારો જન્મ ઇડર તાલુકાના પોશીના ગામે તા.૧૭ / ૧ / ૧૯૬૧ ના રોજ થયો હતો. મારા પિતા તે સમયે પ્રાથમિક શાળામાં આચાર્...
ઉજાસનાં સાંનિધ્યમાં એક સ્મૃતિ સફર
કેટલીક વાર જીવનમાં એવા વળાંકો આવે છે, જે આપણી આખી દિશા બદલી નાખે છે. મારા જીવનમાં પણ આવો જ એક વળાંક આવ્યો હતો. 1987 માં મેં રાષ્ટ્રીય અંધજન ...
અંધારી અમાસનો તેજસ્વી તારલો ‘ ભાસ્કર ’
નામ જેવા ગુણ ધરાવતા લોકો જગતમાં ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ ભાસ્કરભાઈએ તો પોતે કુદરતે પ્રજ્ઞાચક્ષુ તરીકે પૃથ્વી પર મોકલ્યા છતાં એક ઝળહળતા સૂ...
‘ ભાસ્કર કથા ’
મારી સાથે નવરંગપુરાની અંધશાળામાં પ્રાથમિક શિક્ષણથી જ તેજસ્વી વિદ્યાર્થી તરીકે ઉપસી આવ્યા હતા. તેઓએ આકાશવાણીમાં ' રંગ રંગ વાદળિયાં ' કાર્યક્ર...
અંધજન મંડળ ઈડર એક દીર્ઘદૃષ્ટા, એક ક્રાંતિકારી અને એક પ્રેરણાસ્ત્રોત
અંધજન મંડળ ઈડર એક દીર્ઘદૃષ્ટા,એક ક્રાંતિકારી અને એક પ્રેરણાસ્ત્રોત
સતયુગ નો સ્પર્શ...
આજે જ્યારે આદરણીય પ્રા.ભાસ્કરભાઈ વાઈ. મહેતા સાહેબશ્રી 75 વર્ષ પૂર્ણ કરી અમૃત
દિવ્યાંગતા પર વિજય એક સૂર્યનું તેજ
આ પંક્તિઓ પ્રો. ભાસ્કર મહેતાના જીવનનું અદ્ભુત ચિત્રણ કરે છે. તેમનું જીવન માત્ર એક વ્યક્તિનું જીવન નથી, પરંતુ તે અસંખ્ય લોકો માટે આશાનું કિરણ...
દોસ્ત અમિતની ડાયરીમાંથી
પ્રોફેસર ભાસ્કર મહેતાના અમૃત મહોત્સવ સ્મૃતિઅંકનો એક અદ્ભુત લેખ...
સંસ્થા દર્પણ ભાસ્કર દર્શન
શ્રી રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા જિલ્લા શાખા ઇડર જ્યારે 40 વર્ષનો સેવાયજ્ઞ પૂર્ણ કરી અને વૃક્ષમાંથી વટવૃક્ષ બની ચારે દિશાઓમાં સેવાસુર્ગંધ...
મિનાક્ષીબેનના અનુભવ (અંધકારમાં ઉજાશ)
અમારા સાહેબ એટલે શબ્દોનો અખૂટ ખજાનો, મિલનસાર સ્વભાવ, નિયમપાલનમાં ચુસ્ત, આટલું પ્રતિભાશાળી વ્યક્તિત્વ હોવા છતાંય ક્યાંય અભિમાન તો નહીં જ.
અમૃત મહોત્સવ પ્રસંગે સંવેદના
વ્યોમે વિહરતા ' ભાસ્કર ' વિશે હમણાં જ તો (પુષ્ટિ પૂર્તિ સમયે) લખ્યું'તું ને એટલામાં વળી અમૃત વેળા (૭૫ વર્ષ) આવી ગઈ. જોકે " ભાસ્કર " તો મધ્યા...
મારા જીવનને ઉજાગર કરનાર
મારું નામ મનોજબા ભવાનસિંહ સિસોદિયા, પણ આજે હું મનોજબા દશરથસિંહ ચૌહાણ તરીકે ઓળખાઉં છું. મારું જીવન એક એવી યાત્રા છે જે અંધકારમાંથી પ્રકાશ તરફ...
Who's Your Role Model? (Interview)
Having a role model can propel us towards our goals and affect us in a way that makes us want to be better people. Role models come into our...
અમે આભારી છીએ...
મારું નામ ભરતકુમાર. મારો જન્મ બીજી એપ્રિલ, ૧૯૮૩ ના રોજ શનિવારે થયો હતો. જન્મથી જ હું અંધ છું. મારી એક જમણી આંખ બંધ હતી, જે જોઈને મારા માતા -...